ગામના સમાચાર - તાજા ખબર


•મનુબર, ગુરૂવાર, ૨૭.૦૧.૨૦૧૧

જનાબ હાજી અબ્દુલ્લાહ કોઠીયાનો આજે ઈન્તેકાલ થયો છે.

મર્હુમની દફનવિધી આજે મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને કોઠીયા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


•મનુબર, બુધવાર, ૨૬.૦૧.૨૦૧૧

જનાબ અબ્દુસ્સમદભાઈ દરજીનો આજે ઈન્તેકાલ થયો છે.

મર્હુમની દફનવિધી આજે મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને દરજી કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


•મનુબર, સોમવાર, ૨૪.૦૧.૨૦૧૧

હારૂનભાઇ દરજીનાં ધર્મ પત્નિનો આજે ઈન્તેકાલ થયો છે.

મર્હુમાંની દફનવિધી આજે મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને દરજી કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


•મનુબર, બુધવાર, ૧૨.૦૧.૨૦૧૧

જનાબ અબ્દુલભાઇ મઠીયાનો આજે ઈન્તેકાલ થયો છે.

અને એમની દફનવિધી આજે મનુબરમાં કરવામાં આવશે.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને દુના કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


•મનુબર, બુધવાર, ૧૨.૦૧.૨૦૧૧

જનાબ અબ્દુલભાઇ મઠીયાનો આજે ઈન્તેકાલ થયો છે.

અને એમની દફનવિધી આજે મનુબરમાં કરવામાં આવશે.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને દુના કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


•મનુબર, રવિવાર, ૦૧.૦૧.૨૦૧૧

જનાબ પેસીકાકા દુનાનો આજે ઈન્તેકાલ થયો છે, અને એમની દફનવિધી આજે મનુબરમાં કરવામાં આવશે.

જનાબ પેસીકાકા પાકી વયે પહોંચ્યા હતા.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને દુના કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


•મુંબઈ, સોમવાર, ૧૩.૧૨.૨૦૧૦

સાજીદ ઈકબાલ ફસાનાં વાલીદાનો આજે ઈન્તેકાલ થયો છે.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને ફસા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, સોમવાર, ૬.૧૨.૨૦૧૦

બીબી બહેન લાબરીનો આજે ઈન્તેકાલ થયો છે. મર્હુમાં ની દફનવિધી આજે મનુબર ક્બ્રસ્તાનમાં રખવામાં આવશે.

બીબીબહેન ઘણા વખતથી વ્હીલ ચેરમાં હ્તાં.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને લાબરી કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, મંગળવાર, ૧૯.૧૦.૨૦૧૦

જનાબ હાજી સઈદભાઈ વાંકાનાં વાલીદા સાહેબનો આજે ઇન્તોકાલ થયો છે.

હજીયાણી ઘણા વર્ષોથી ફેફસાંનાં દર્દમાં રહયા. તેણીનાં નેક દિકરા દિકરી ન્યુઝીલેન્ડ ત્થા ઈગ્લેન્ડથી એમની સેવામાં હમેંશાં રહેતા હતાં.

મર્હુમાની દફનવિધિ મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

યુ. કે.ના બેસણા માટે જનાબ શબ્બીરભાઈ ઉઘરાદારનો (૦૭૮૭૭૪૭૫૧૪૩) સંપર્ક સાધો.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને વાંકા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, શનિવાર, ૧૮.૦૯.૨૦૧૦

જનાબ ઈશાક્ભાઈ ખેપીનાં ધર્મપત્નિનો આજે ઈન્તેકાલ થયો છે.

મર્હુમાની દફનવિધિ મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

બંને પતિ પત્નિ હજ્જની તૈય્યારી કરી ચુક્યા હતા, અલ્લાહ ત'આલા એમનાં આ પાક ઈરાદાને ક્બુલ કરી મક્બુલ હજ્જનો સવાબ અર્પણ કરે. આમીન.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને ખેપી કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, શુક્રવાર. ૨૭.૦૮.૨૦૧૦

આજે જનાબ ઈસ્માઈભાઈ વાંસીયાનાં ધર્મપત્નિ અને રફીકભાઈ વાંસીયાના વાલીદાનો ઈન્તેકાલ થયો છે.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને વાંસીયા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, શુક્રવાર. ૨૭.૦૮.૨૦૧૦

આજે ઈસ્માઈલભાઈ દરગાવાળા અલ્લાહની રેહમતમાં પહોચી ગયા છે. ઈસ્માઈભાઈની દફનવિધિ મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

અલ્લાહ સર્વે મર્હુમોની મગફીરત કરી જન્નતુલ ફિર્દોશમાં બેહતરીન બદલો આપે. આમીન


• મનુબર, ગુરૂવાર, ૨૯.૦૭.૨૦૧૦

આજે વલીભાઈ કીલેદાર અલ્લાહની રેહમતમાં પહોચી ગયા છે. વલીભાઈની દફનવિધિ મનુબર ક્બ્રસ્તાનમાં રાખવામાં આવશે.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને કીલેદાર કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, રવિવાર, ૧૮.૦૭.૨૦૧૦

અહમદ ભાઈ ભજા, આયેશાબેન મઠીયા, અને બહારગામનાં એક ભાઈ જે ગામમાં સ્થાયી હતા, એમનો આજે ઈન્તેકાલ થયો છે. અને એમની દફન ક્રિયા આજે મનુબરમાં રાખવામાં આવી છે.

અલ્લાહ સર્વે મર્હુમોની મગફીરત કરી જન્નતુલ ફિર્દોશમાં બેહતરીન બદલો આપે. આમીન


• મનુબર, સોમવાર, ૨૮/૦૬/૨૦૧૦

જનાબ હાજી મુહમંદ નવગજાનો આજે ઇન્તેકાલ થયો છે, અને મર્હુમની જનાઝાની નમાજ અને દફનવિધી આજે મનુબર કબ્રસ્તાનમાં રાખવામાં આવી છે.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને નવગજા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• મનુબર, શનિવાર, ૨૬/૦૬/૨૦૧૦

જનાબ મુહમંદ, જે પહેલા હિંદુ ''રોમલા'' તરીકે પ્રખ્યાત હતા, અને ફક્ત થોડાક જ મહિનાઓ પહેલા ઈસ્લામમાં દાખલ થયા હતા એમનો આજે ઇન્તેકાલ થયો છે. આ છે બંને જહાંનની કાનયાબી.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે . આમીન